વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 એપ્રિલના રોજ જાંજગીર-ચંપામાં જાહેર રેલીને સંબોધિત કરી હતી. વાડાપ્રધાને કહ્યું, "કોંગ્રેસના લોકો કહે છે કે તેઓ મોદીનું માથું તોડી નાખશે. જ્યાં સુધી મારા દેશની માતાઓ અને બહેનો મારી સાથે છે, ત્યાં સુધી મોદીને કોઈ કંઈ કરી શકશે નહીં. આ માતાઓ અને બહેનો મારી `રક્ષા કવચ` છે."