Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > પહેલગામ હુમલો: પ્રત્યક્ષ જોયેલુ પહેલગામ હુમલા પાછળનું ચોંકાવનારું સત્ય સામે

પહેલગામ હુમલો: પ્રત્યક્ષ જોયેલુ પહેલગામ હુમલા પાછળનું ચોંકાવનારું સત્ય સામે

23 April, 2025 02:13 IST | Srinagar

22 એપ્રિલના રોજ શાસ્ત્રી નગર વિસ્તારમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશમાં એક પાયલટનું મૃત્યુ થયું હતું. ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ANI સાથે વાત કરતા ફાયર ઓફિસર એચસી ગઢવીએ જણાવ્યું હતું કે, "અમને બપોરે લગભગ 12:52 વાગ્યે પ્લેન ક્રેશ થયાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્લેનનો પાયલોટ અંદર જોવા મળ્યો હતો. પાયલોટને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. અકસ્માતમાં પાયલોટનું મૃત્યુ થયું હતું."

23 April, 2025 02:13 IST | Srinagar

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK