Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શ્રાદ્ધ સ્પેશ્યલ, આ સ્ટેશને વરસના માત્ર ૧૫ દિવસ જ ટ્રેન થોભે છે

શ્રાદ્ધ સ્પેશ્યલ, આ સ્ટેશને વરસના માત્ર ૧૫ દિવસ જ ટ્રેન થોભે છે

19 September, 2024 03:31 PM IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારમાં પુનપુન ઘાટ રેલ્વે સ્ટેશન શ્રાધ પક્ષ દરમિયાન માત્ર 15 દિવસ માટે જ સક્રિય રહે છે કારણ કે લોકો પિંડદાન માટે ગયાજીની મુલાકાત લે છે. 17 સપ્ટેમ્બરથી ટ્રેનો ફરી શરૂ થશે.

પુનપુન ઘાટ રેલવે-સ્ટેશન

અજબગજબ

પુનપુન ઘાટ રેલવે-સ્ટેશન


દેશમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ સહિતનાં અનેક રેલવે-સ્ટેશનો એવાં છે કે ત્યાં ટ્રેન ઊભી રાખવા માટે ટ્રૅક ખૂટી પડતા હોય છે; પરંતુ બિહારના પુનપુન ઘાટ રેલવે-સ્ટેશને આખા વર્ષમાં માત્ર ૧૫ દિવસ જ ટ્રેન આવે છે. બાકીના ૩૫૦ દિવસ રેલવે-સ્ટેશન સૂમસામ પડ્યું રહે છે. પુનપુન ઘાટ સ્ટેશને શ્રાદ્ધપક્ષના ૧૫ દિવસ સુધી જ ચહલપહલ હોય છે, કારણ કે પિતૃપક્ષમાં લોકો ગયાજીમાં શ્રાદ્ધ અને પિંડદાન કરવા આવે છે. આ વખતે ૧૭ સપ્ટેમ્બરથી ૯ જોડી ટ્રેનને રોકાવા માટે ગયાના રેલ-અધિકારીઓએ આદેશ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2024 03:31 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK