Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સુરતમાં બન્યો ૨૦૦૦ કિલો શાકભાજીનો તિરંગો

સુરતમાં બન્યો ૨૦૦૦ કિલો શાકભાજીનો તિરંગો

Published : 17 August, 2026 08:56 PM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતના સત્ય સેવા જીવદયા ટ્રસ્ટે સ્વતંત્રતાદિવસની ઉજવણી માટે ૨૦૦૦ કિલો શાકભાજીમાંથી ૩૫x૨૧ ફુટનો જાયન્ટ તિરંગો બનાવ્યો. ઉજવણી બાદ આ શાકભાજી ગાયોને અર્પણ કરવામાં આવ્યું.

સુરતમાં બન્યો ૨૦૦૦ કિલો શાકભાજીનો તિરંગો

સુરતમાં બન્યો ૨૦૦૦ કિલો શાકભાજીનો તિરંગો


સુરતના સત્ય સેવા જીવદયા ટ્રસ્ટે સ્વતંત્રતાદિવસની ઉજવણી માટે એક જાયન્ટ તિરંગાની રચના કરી હતી. એ માટે લીલાં અને ત્રિરંગી શાકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૩૫ ફુટ બાય ૨૧ ફુટનો જાયન્ટ તિરંગો બનાવવા માટે લગભગ ૨૦૦૦ કિલો શાકભાજી વપરાયાં હતાં. ઉજવણી પૂરી થયા પછી આ શાકભાજી ગાયોને અર્પણ કરવામાં આવ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 08:56 PM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK