Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભવિષ્યમાં શ્રેયસ ઐયર વન-ડે કૅપ્ટન પણ બની શકે છે: હરભજન સિંહ

ભવિષ્યમાં શ્રેયસ ઐયર વન-ડે કૅપ્ટન પણ બની શકે છે: હરભજન સિંહ

Published : 14 June, 2025 09:57 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભવિષ્યમાં શ્રેયસ ઐયર વન-ડે કૅપ્ટન પણ બની શકે છે, ઇંગ્લૅન્ડ ટૂર ચૂકી જવાથી તેની કરીઅર સમાપ્ત નથી થઈ : હરભજન સિંહ

શ્રેયસ ઐયર અને હરભજન સિંઘ

શ્રેયસ ઐયર અને હરભજન સિંઘ


મુંબઈના સ્ટાર બૅટર શ્રેયસ ઐયરની વધુ એક ભૂતપૂર્વ ક્રિકેટરે પ્રશંસા કરી છે. ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર હરભજન સિંહે કહ્યું કે ‘શ્રેયસ ઐયર ખૂબ જ સારો પ્લેયર છે. તેણે વન-ડે ક્રિકેટમાં પોતાને સાબિત કર્યો છે. વર્લ્ડ કપ, ચૅમ્પિયન્સ ટ્રોફી અને IPLમાં સારું પ્રદર્શન કર્યું છે. હા તે ટીમમાં હોવો જોઈતો હતો, પરંતુ કદાચ સિલેક્ટર્સ તેને હાલમાં રેડ-બૉલ પ્લેયર તરીકે જોતા નથી. જો હું સિલેક્શન કમિટીનો ભાગ હોત તો મેં તેના નામ પર વિચાર કર્યો હોત, પરંતુ આ અંત નથી, તેની સફર લાંબી છે અને તે ભવિષ્યમાં વન-ડે કૅપ્ટન પણ બની શકે છે. ઇંગ્લૅન્ડ ટૂર ચૂકી જવાનો અર્થ એ નથી કે તેની કરીઅર સમાપ્ત થઈ ગઈ છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 09:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK