વિરાટ કોહલી અને રોહિત શર્મા એ-પ્લસ કૅટેગરીમાં રહેશે કે નહીં તે પણ નક્કી કરવામાં આવશે. દરમિયાન, અહેવાલમાં જણાવાયું છે કે શુભમન ગિલ ઉપરાંત, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને ગ્રેડ એ-પ્લસમાં મૂકવામાં આવી શકે છે.
11 December, 2025 04:56 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent