આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે પહેલી T20 મેચ રમાવાની છે. ક્રિકેટના ચાહકો ઈચ્છે છે કે વૈભવ સૂર્યવંશીનું આજે ડેબ્યૂ થાય. પણ બેટિંગ કોચે આજે કેટલાક ખુલાસા કર્યા છે, આ ખુલાસા સાંભળ્યા બાદ શું ફેન્સ નારાજ થશે કે કેમ? જાણો શું કહ્યું કોચે...
26 June, 2026 05:29 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent