ભારત અને શ્રીલંકા વચ્ચેની વર્તમાન સિરીઝમાં બે ટૅસ્ટનો સમાવેશ થાય છે. પ્રથમ ટૅસ્ટ 165 રનથી જીત્યા બાદ ભારત 1-0થી આગળ છે. ગંભીરના મતે, ટૅસ્ટ સિરીઝમાં ઓછામાં ઓછી ત્રણ મૅચ હોવી જોઈએ. તેણે કહ્યું, "મારા મતે, ત્રણ ટૅસ્ટ સિરીઝ આદર્શ છે."
22 August, 2026 03:36 IST | Colombo | Gujarati Mid-day Online Correspondent