રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં સદી ફટકારી હતી. જોકે, ટીમ ઈન્ડિયા એક વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે હારી ગઈ. `હિટમેન` રોહિતે લોર્ડ્સમાં સદી ફટકારીને અનેક રેકોર્ડ બનાવ્યા.
20 July, 2026 03:49 IST | London | Gujarati Mid-day Online Correspondent
ભારતના અનુભવી ક્રિકેટર રોહિત શર્માના રિટાયરમેન્ટ વિશે ચાલી રહેલી અટકળોને ભારતીય ક્રિકેટ બોર્ડે ફગાવી દીધી છે. બોર્ડના સચિવ દેવજિત સૈકિયા કહે છે, ‘રોહિત રવિવારે લૉર્ડ્સમાં તેની છેલ્લી મૅચ રમશે એવી કોઈ ચર્ચા થઈ નથી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK