ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ રવિ શાસ્ત્રી બાદ ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને પણ પોતાની ભારતીય વન-ડે વર્લ્ડ કપ સ્ક્વૉડ જાહેર કરી છે. રવિ શાસ્ત્રીની જેમ અશ્વિને પણ પોતાની સ્ક્વૉડમાં અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને સામેલ કર્યો હતો.
અક્ષર પટેલે પોસ્ટના કૅપ્શનમાં લખ્યું હતું, ‘બૉય્ઝ ઍન્ડ ધેર ટૉય્ઝ.’ આ ફોટો-પોસ્ટ પર ભૂતપૂર્વ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિતના ક્રિકેટર્સે રમૂજી કમેન્ટ પણ કરી હતી.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને બે વખત ચૅમ્પિયન બનાવનાર મધ્ય પ્રદેશનો રજત પાટીદાર હાલમાં પહેલી વખત પત્ની અને દીકરા સાથે જાહેરમાં દેખાયો હતો. રજત પાટીદારે પત્ની અને દીકરા સાથે ઉજ્જૈનના બાબા મહાકાલના મંદિરમાં દર્શન કર્યાં હતા.
અજિંક્ય રહાણેની તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ પછી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને ૨૦૨૭ની ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે નવા કૅપ્ટનની જરૂર છે. ટીમનો વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહ અજિંક્ય રહાણેનું સ્થાન લેવા મજબૂત દાવેદાર છે.
01 August, 2026 12:38 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકાનાં ૮, ઝિમ્બાબ્વેનાં ૩ અને નામિબિયાનું ૧: ૧૨ મેદાન નક્કી થયાં ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ માટે, ભારત સહિતની ૧૪ ટીમો વચ્ચે સૌથી વધુ ૫૭ મૅચ રમાશે આ જંગમાં
01 August, 2026 11:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડે સ્ટીફન ફ્લેમિંગને ટેસ્ટ ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે બેન સ્ટોક્સની નિવૃત્તિ બાદ જો રૂટ ફરી ટેસ્ટ ટીમની કૅપ્ટન્સી સંભાળશે.
33 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર સારાંશ જૈને કહ્યું કે ટીમ ઇન્ડિયામાં પસંદગી માટે IPL જ એકમાત્ર રસ્તો નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં કરેલી મહેનતને કારણે તેને આ તક મળી હોવાનું તેણે જણાવ્યું.
દિલ્હી પ્રીમિયર લીગ 2026ની ત્રીજી સીઝન 31 જુલાઈથી શરૂ થશે. અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી આ સ્પર્ધામાં આઠ ટીમો ટ્રોફી માટે ટકરાશે, જ્યારે વીરેન્દ્ર સેહવાગ લીગના મુખ્ય ચહેરા તરીકે જોડાયા છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK