ભારતીય ટીમનો આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડમાં પરાજય, ખેલાડીઓની વારંવારની ઈજાઓ, IPL દરમ્યાન વર્ક-લોર્ડ તેમ જ આગામી વન-ડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓના ભાવિ અંગે ચર્ચા થઈ શકે છે
03 September, 2026 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent