Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૌની રૉય અને સૂરજ નામ્બિયારે અલગ થવાની જાહેરાત કરીને નવેસરથી મિત્રતાની કરી શરૂઆત

મૌની રૉય અને સૂરજ નામ્બિયારે અલગ થવાની જાહેરાત કરીને નવેસરથી મિત્રતાની કરી શરૂઆત

Published : 18 May, 2026 10:04 AM | Modified : 18 May, 2026 10:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૌની અને સૂરજે હવે ફરીથી એકબીજાને નવેસરથી ફૉલો કરવાનું શરૂ કરી દીધું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


છેલ્લા કેટલાક સમયથી ઍક્ટ્રેસ મૌની રૉય અને સૂરજ નામ્બિયારના ચાર વર્ષના લગ્નજીવનમાં સમસ્યા હોવાની ચર્ચા હતી. આ ચર્ચા બહુ વધી ગયા બાદ મૌની અને સૂરજે સંયુક્ત રીતે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ હવે અલગ થઈ ચૂક્યાં છે. જોકે પહેલાં એકબીજાને સોશ્યલ મીડિયા પર અનફૉલો કર્યા બાદ મૌની અને સૂરજે હવે ફરીથી એકબીજાને નવેસરથી ફૉલો કરવાનું શરૂ કરી દીધું છે. આમ મૌની અને સૂરજે આડકતરી રીતે જાહેરાત કરી દીધી છે કે લગ્ન તૂટ્યા હોવા છતાં બન્ને વચ્ચે મિત્રતાનો સંબંધ યથાવત્ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK