Dharmendra Ashes: ધર્મેન્દ્રનાં અસ્થિનું ગંગામાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. આજે સવારે આશરે ૧૧.૦૦ કલાકે હરિદ્વારની ગંગામાં ધરમપાજીનાં અસ્થિ પધરાવાયાં હતાં. આ દરમિયાન પરિવારનજનોએ પણ હાજરી આપી હતી.
03 December, 2025 02:33 IST | Haridwar | Gujarati Mid-day Online Correspondent