એક પોડકાસ્ટમાં બોલતા, પૂજા ભટ્ટે કહ્યું, "મારા પિતા રજનીશ ચળવળનો ભાગ હતા. એક દિવસ, તેમણે તેમના ગળામાંથી માળા ઉતારી લીધો અને તેને ટૉયલેટમાં ફ્લશ કરી દીધી. આ પછી, તેમને આશ્રમમાંથી બૅન કરવામાં આવ્યા. તેઓ ત્યાનાં બળવાખોર બની ગયા હતા."
08 July, 2026 03:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent