સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ફ્રીઝ કરાયેલાં તેનાં અને પરિવારનાં બૅન્ક-ખાતાં અનફ્રીઝ કરવાનો આદેશ, દિવંગત ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ક્લીન ચિટ મળ્યા બાદ ઍક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ફરી એક મોટી રાહત મળી છે.
27 April, 2026 04:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent