જગદગુરુ પરમહંસ આચાર્યએ કરી વિવાદાસ્પદ જાહેરાત. આમિર ખાન પર ‘લવ જેહાદ’ના આરોપ લાગી રહ્યા છે ત્યારે તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આમિરની હત્યા કરનારને પાંચ કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
16 July, 2026 11:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent