Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


જાહ્નવી કપૂર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

એડલ્ટ સાઇટ પર પોતાના વાયરલ ફોટા જોઈ ચોંકી ગઈ આ એક્ટ્રેસ, શૅર કર્યો ભયાનક અનુભવ

Janhvi Kapoor AI Photos: જાહ્નવીએ તાજેતરમાં જ તેના કિશોરાવસ્થાના એક અવ્યવસ્થિત અનુભવ શેર કર્યો હતો, જ્યારે તેના મોર્ફ કરેલા ફોટા એક પોર્ન સાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા. જાહ્નવીએ સંપૂર્ણ વાર્તા શેર કરી.

05 April, 2026 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રશ્મિકા મંદાના

રશ્મિકાએ ઍડ્વાન્સ બર્થ-ડે સેલિબ્રેશન કર્યું ફોટોગ્રાફર્સ સાથે

જોકે રશ્મિકાએ ગઈ કાલે જ ફોટોગ્રાફર્સ સાથે તેના બર્થ-ડેનું ઍડ્વાન્સ સેલિબ્રેશન કરી લીધું હતું.

05 April, 2026 11:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઉથ કોરિયામાં અંશુલા કપૂરે લગ્ન પહેલાં મિત્રો સાથે કરી બૅચલરેટ પાર્ટી

સાઉથ કોરિયામાં અંશુલા કપૂરે લગ્ન પહેલાં મિત્રો સાથે કરી બૅચલરેટ પાર્ટી

અંશુલા પોતાના મિત્રો સાથે આ ટ્રિપ પર ગઈ હતી અને મસ્તીભરી પળોનો પૂરો આનંદ લીધો હતો.

05 April, 2026 10:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગન

અજય દેવગને પોતાને આપી ૧.૪ કરોડ રૂપિયાની બર્થ-ડે ગિફ્ટ, બ્લૅક કલરની...

આ કાર સાથેની અજયની તસવીર સોશ્યલ મીડિયામાં પણ જોવા મળી રહી છે.

05 April, 2026 10:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઈ પલ્લવી અને રણબીર કપૂર

સાઈ પલ્લવીને જોઈને મને તરત લાગ્યું કે સીતામાતા બનવા માટે તે શ્રેષ્ઠ છે

રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર રણબીર કપૂરે તેની સહકલાકારની બહુ પ્રશંસા કરી

05 April, 2026 10:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર

રામાયણ માટે ૭૦૦ કરોડ રૂપિયાની OTT ડીલને મેકર્સે ના પાડી દીધી

રણવીર સિંહને આ પાત્રમાં જોઈને ઘણા ફૅન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના ચહેરા તેમ જ લુકને ભગવાન રામ બનવા માટે પર્ફેક્ટ ગણાવી રહ્યા છે.

05 April, 2026 10:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉક્સ-ઑફિસ પર થશે લાહોર 1947 અને આવારાપન 2ની ટક્કર?

બૉક્સ-ઑફિસ પર થશે લાહોર 1947 અને આવારાપન 2ની ટક્કર?

‘આવારાપન 2’ એ ૨૦૦૭માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ ‘આવારાપન’ની સીક્વલ છે અને ઇમરાન હાશ્મીના ચાહકો એને આ ઇન્ટેન્સ રોમૅન્ટિક ડ્રામામાં જોવા આતુર છે.

05 April, 2026 09:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ અને આદિત્ય ધર

રણવીર સિંહ અને આદિત્ય ધર મળીને બનાવશે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય પરની ફિલ્મ?

આ પ્રોજેક્ટને ટ્રિલૉજી તરીકે રજૂ કરવાની યોજના છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ માટે અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મની જાહેરાત આ વર્ષે થઈ શકે છે.

05 April, 2026 09:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK