શશાંત શાહના નિર્દેશનમાં બનેલી ‘ચિરૈયા’ મૅરિટલ રેપ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરે છે. વાર્તાના કેન્દ્રમાં કમલેશ (દિવ્યા દત્તા) છે જે એક પરંપરાગત પરિવારમાં આદર્શ વહુ છે.
21 March, 2026 02:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent