Ajit Pawar death in Baramati Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું, તેમના નિધનથી બોલિવૂડ પણ શોકમાં ડૂબી ગયું છે અને સ્ટાર્સ સોશ્યલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે
28 January, 2026 02:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent