રાજ કુન્દ્રાએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તેમનો દાવો છે કે દર વખતે કેસ અંતિમ સુનાવણી સુધી પહોંચે છે ત્યારે જજની બદલી થઈ જતાં આખી પ્રક્રિયામાં ફરી વિલંબ થાય છે.
29 June, 2026 09:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent