મતભેદના સમાચાર પછી, નવા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ નહીં થાય. ફિલ્મ સાથે સંકળાયેલા એક નજીકના સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “આદિત્ય ચોપરાને આશા હતી કે મર્દાની પછી, સ્ત્રી-હીરો સ્ટાઈલને પ્રોત્સાહન મળશે."
13 February, 2026 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent