એક, બે, ત્રણ વાર નહીં પણ કુલ પાંચ વાર રંગભૂમિ અને હિન્દી સિરિયલોનાં જાણીતાં અભિનેત્રી નિમિષા વખારિયાએ ઍક્ટિંગ છોડી દીધી હતી; પરંતુ ઍક્ટિંગે તેમને ન છોડ્યાં અને ડૉક્ટર કે ટીચર બનવાના વિચારને મૂકીને તેઓ ઍક્ટિંગમાં જ ઠરીઠામ થયાં.
16 May, 2026 02:09 IST | Mumbai | Ruchita Shah