લાલબાગચા રાજા મુંબઈના સૌથી પ્રખ્યાત ગણેશ પંડાલોમાંનું એક છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે લોકો માત્ર મુંબઈથી જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને દેશભરના અન્ય ભાગોમાંથી પણ અહીં આવે છે.
અભિનેત્રી શર્વરીએ મહારાષ્ટ્રના મોરગાંવ સ્થિત તેના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણીની તસવીરો શૅર કરી હતી. તેણે લખ્યું, "ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા. ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ. મારા માટે, વર્ષની શરૂઆત અને અંત અહીં જ થાય છે."
ફિલ્મો જેવા સશક્ત માધ્યમ દ્વારા પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ રહેનારી ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરતા આ અવૉર્ડ્સ ૪ ઑક્ટોબરે મુંબઈ ખાતે યોજાનારા ફંક્શનમાં એનાયત થશે
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK