યુનિસેફ ઇન્ડિયાના નૅશનલ ઍમ્બૅસૅડર તરીકે આયુષ્યમાન ખુરાનાએ કર્યો જાલનાનો પ્રવાસ, આયુષ્માન યુનિસેફ ઇન્ડિયાનો નૅશનલ ઍમ્બૅસૅડર છે. તે સતત બાળકોના અધિકારો, ઑનલાઇન સુરક્ષા, માનસિક સ્વાસ્થ્ય અને લિંગસમાનતા જેવા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવતો રહે છે.
21 August, 2026 03:29 IST | Jalna | Gujarati Mid-day Correspondent