`કહાની 3`ને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. રિપોર્ટ મુજબ નિર્માતાઓ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં વિદ્યા બાલનને બદલે યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે.
પ્રભાસ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ `સ્પિરિટ`માં કૅટરિના કૈફ મહત્ત્વના કૅમિયોમાં જોવા મળી શકે તેવી ચર્ચા છે. જો આ સાચું સાબિત થશે તો લગભગ બે દાયકા બાદ તે તેલુગુ ફિલ્મોમાં કમબૅક કરશે.
સુનીલ શેટ્ટીએ ખુલાસો કર્યો કે 2008માં IPLની પ્રથમ સીઝન દરમિયાન તે પણ ટીમ ખરીદવા માગતો હતો, પરંતુ પૂરતું નાણાકીય સમર્થન ન મળતાં તેનું સપનું અધૂરું રહી ગયું.
લગભગ 8 વર્ષ બાદ અરુણા ઈરાનીએ સોશિયલ મીડિયા પર કમબૅક કર્યું છે. તેમણે નવી માઇક્રો-ડ્રામા સિરીઝ ‘Don`t Mess With My Grandma’ની ઝલક શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે.
શાહરુખ ખાન હાલમાં પરિવાર સાથે લંડનમાં રજાઓ માણી રહ્યો છે. ગૌરી, સુહાના, આર્યન અને અબરામ સાથેની તેની તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મનોજ મુંતશીર એક લોકપ્રિય લેખક છે. તેઓ આદિપુરુષ ફિલ્મના લેખક હતા, અને હવે, વર્ષો પછી, તેમણે આ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું છે કે તે તેમની સૌથી મોટી ભૂલ હતી. આદિપુરુષ 2023 માં રિલીઝ થઈ હતી.
પાલેકરે વિરોધ પ્રદર્શન દરમિયાન બહાર આવેલા વીડિયો અને તસવીરો પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું હતું કે, "તમારા પર થયેલા લાઠીચાર્જની તસવીરોએ અમને ઊંડા દુ:ખ અને ગુસ્સાથી ભરી દીધા છે. યુનિવર્સિટીઓ એવી જગ્યાઓ છે જ્યાં સમાજ પ્રશ્ન પૂછવાનું શીખે છે."
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK