પોતાના મૅસેજ અંગે સ્વરાએ કહ્યું, "હું હિન્દુ છું, પરંતુ હું તેમને કહેવા માગતી હતી કે મને ખરેખર દુઃખ છે. મને શરમ આવતી હતી અને હું ચુકાદા સાથે સહમત નહોતી. આ મારો વ્યક્તિગત અભિપ્રાય હતો." તેણે ઉલ્લેખ કર્યો કે કેટલાક લોકોએ જવાબમાં કહ્યું કે બધું બરાબર છે
17 September, 2026 09:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent