Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરે વારસામાં મળેલા ઘરની ડિઝાઇન બદલી, નામ ન બદલ્યું

રણબીર કપૂરે વારસામાં મળેલા ઘરની ડિઝાઇન બદલી, નામ ન બદલ્યું

Published : 05 February, 2026 12:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીરે પોતાને વારસામાં મળેલા મકાનનું રિનોવેશન કરાવીને એની ડિઝાઇન અને બાંધણી બદલાવી છે

‘ક્રિષ્ના રાજ’ નામ રણબીર કપૂરનાં દિવંગત દાદી-દાદાની યાદને સમર્પિત છે

‘ક્રિષ્ના રાજ’ નામ રણબીર કપૂરનાં દિવંગત દાદી-દાદાની યાદને સમર્પિત છે


રણબીર કપૂર થોડા સમય પહેલાં પાલી હિલ ખાતે રિનોવેટ થયેલા તેના નવા ૬ માળના ઘરમાં શિફ્ટ થયો હતો. રણબીર, આલિયા ભટ્ટ અને નીતુ કપૂરે પોતાની દેખરેખ હેઠળ ઘરનું રિનોવેશન અને ડેકોરેશન કરાવ્યું હતું. આ ઘર અગાઉ રણબીર કપૂરનાં દાદી-દાદાનાં નામ પરથી રાખેલા નામ ‘ક્રિષ્ના રાજ’થી ઓળખાતું હતું.

રણબીરે પોતાને વારસામાં મળેલા મકાનનું રિનોવેશન કરાવીને એની ડિઝાઇન અને બાંધણી બદલાવી છે, પણ નામ બદલાવવાને બદલે ‘ક્રિષ્ના રાજ’ જ રાખવાનું પસંદ કર્યું છે. આ ઘરની નવી નેમપ્લેટમાં પણ આ નામ લખાયેલું છે. ‘ક્રિષ્ના રાજ’ નામ રણબીર કપૂરનાં દિવંગત દાદી-દાદાની યાદને સમર્પિત છે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK