Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વારાણસીમાંથી રજત કપૂરની હકાલપટ્ટી?

વારાણસીમાંથી રજત કપૂરની હકાલપટ્ટી?

Published : 19 December, 2025 11:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી સાથે ક્રીએટિવ મતભેદ સર્જાતાં આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા

રજત કપૂર

રજત કપૂર


મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડાની આગામી ફિલ્મ ‘વારાણસી’ હાલમાં ચર્ચામાં છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મમાંથી ઍક્ટર રજત કપૂરને રિપ્લેસ કરવામાં આવે એવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં મહેશ બાબુના પપ્પાના રોલ માટે સાઇન કરાયેલા રજત કપૂર અને ડિરેક્ટર વચ્ચે ક્રીએટિવ મતભેદ ઊભો થયો છે જેને કારણે હવે રજત કપૂરને રિપ્લેસ કરી શકાય છે. જોકે આ સંદર્ભે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ‘વારાણસી’ ૨૦૨૬ના અંતમાં અથવા ૨૦૨૭ની શરૂઆતમાં મોટા પડદા પર રિલીઝ થાય એવી સંભાવના 
છે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK