અનુરાગ ડોભાલને ૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ `બિગ બોસ ૧૭ ` માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. એક મીડિયા વાર્તાલાપમાં, અનુરાગે ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે તેનું એલિમિનેશન અયોગ્ય હતું અને તેને લાગ્યું કે મેકર્સ તેની સાથે પક્ષપાત કરે છે. તેણે એમ પણ કહ્યું કે તે જાણતો હતો કે તેને હાંકી કાઢવામાં આવશે. અનુરાગે જણાવ્યુ કે તેણે મન્નરાને કહ્યું કે મુનાવર ફારુકી તેના કારણે રમતમાં ખોવાઈ ગયો છે.