Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > નવરાત્રિ સ્પેશ્યલ: દુઃખ હરવાનું કામ કરે છે મા ચંદ્રઘંટા

નવરાત્રિ સ્પેશ્યલ: દુઃખ હરવાનું કામ કરે છે મા ચંદ્રઘંટા

Published : 05 October, 2024 07:34 AM | Modified : 05 October, 2024 09:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રીજો દિવસ મા ચંદ્રઘંટાનો : ઐં શ્રીં શક્તયૈ નમઃ નું પઠન કરવાથી જીવનમાં આવતાં દુઃખ દૂર થાય છે અને મન પ્રસન્ન રહે છે

મા ચંદ્રઘંટા

નમો નવદુર્ગા

મા ચંદ્રઘંટા


આજે નોરતાંનો ત્રીજો દિવસ પણ એની પહેલાં વાત કરવાની છે વર્ષ દરમ્યાન આવતી નવરાત્રિની. વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે, જેમાંથી બે ગુપ્ત ને બે પ્રગટ નવરાત્રિ ગણવામાં આવે છે. પ્રગટ નવરાત્રિ ચૈત્ર (માર્ચ-એપ્રિલ) અને આસો (સપ્ટેમ્બર-ઑક્ટોબર)માં આવે છે તો ગુપ્ત નવરાત્રિ અષાઢ (જૂન-જુલાઈ) અને મહા (ડિસેમ્બર-જાન્યુઆરી)માં આવે છે. ચૈત્ર નવરાત્રિ તંત્રસાધકોમાં ખૂબ પ્રસિદ્ધ છે તો શારદીય નવરાત્રિ માતાની આરાધના કરનારા ભક્તોમાં પ્રચલિત છે. જોકે આ તમામ નવરાત્રિમાં એક સમાનતા છે અને એ છે સંધિકાળ.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

05 October, 2024 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK