Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > વીડિયોઝ > શું તમે જાણો છો કે `ગણપતિ બાપ્પા મોરયા`નો જયઘોષ કઈ રીતે શરૂ થયો?

શું તમે જાણો છો કે `ગણપતિ બાપ્પા મોરયા`નો જયઘોષ કઈ રીતે શરૂ થયો?

07 September, 2024 09:27 IST | Mumbai

બાપ્પાના નામની પાછળ આપણે `મોરયા` કેમ બોલીએ છીએ? આ વીડિયોમાં અમે તમને જણાવીશું આ પ્રાર્થના આખરે શરૂ કઈ રીતે થઈ. વર્ષ 1375માં જન્મેલા મોરયા ગોસાવી, પુણેના ચિંચવડ ગામના એક પ્રતિષ્ઠિત ભક્ત હતા. તેઓ ગણેશ ચતુર્થીએ મયુરેશ્વર મંદિરમાં દર્શન કરવા જતાં, પરંતુ વૃદ્ધાવસ્થામાં તેમણે નિયમિત પધારવું મુશ્કેલ થઈ ગયું. એક દિવસ ગણપતિજીએ સ્વપ્નમાં મળીને આશ્વાસન આપ્યું કે તેઓ તેમને દર્શન આપશે. અને પછી શું થયું... તેનો જવાબ મળશે આ વીડિયોમાં!  વીડિયો પસંદ આવે તો લાઈક, શૅર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં!

07 September, 2024 09:27 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK