Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


લસ્સીનો એક ગ્લાસ પેટ ભરવા માટે પૂરતો હોય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ પીઓ લસ્સી જીઓ અસ્સી, સુરતની 80 વર્ષ જૂની જય શંકર લસ્સીની લિજ્જત

આઠ દાયકાથી સુરતની જય શંકર લસ્સી તેની અનોખી ઘટ્ટતા અને પીઓ લસ્સી જીઓ અસ્સી ના સૂત્ર સાથે લોકોના દિલ જીતી રહી છે. સુરત વિશે કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ નસીબદારને જ મળે. તાપી નદીના કિનારે વસેલા આ સોનાની મુરત જેવા શહેરમાં સ્વાદની એવી સોડમ છે કે રસ્તે ચાલતા માણસને પણ ભૂખ લાગી જાય. સુરતીઓ ખાવાના જેટલા શોખીન છે એટલા જ આગ્રહી પણ છે. અને જ્યારે વાત ઉનાળાની બળબળતી બપોરની હોય ત્યારે સુરતીલાલાઓને ઠંડક આપવા માટે કોઈ ઠંડું પીણું નહીં પણ જય શંકર લસ્સીનો એક ગ્લાસ જ કાફી છે. તો ચાલો આજે તમને લઈ જઉં સુરતના હૃદયસમા ચોક બજાર વિસ્તારમાં જ્યાં છેલ્લા 80 વર્ષથી એક સ્વાદની વિરાસત અડીખમ ઉભી છે. આ માત્ર એક લસ્સીની દુકાન નથી પણ સુરતના ઈતિહાસ અને સંઘર્ષની જીવતી જાગતી ગાથા છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

03 April, 2026 07:55 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રખ્યાત `Shraddha Kothi Icecream` (તસવીરો : પૂજા સાંગાણી)

જ્યાફત: અમરેલીનો પ્રખ્યાત `શ્રદ્ધા કોઠી આઈસ્ક્રીમ`ની ઠંડક હવે અમદાવાદના આંગણે

આજે નૅશનલ આઈસ્ક્રીમ ડે છે. અમદાવાદની કાળઝાળ ગરમી અને ખાણી-પીણી પ્રત્યેનો તેમનો પ્રેમ, આ બંને વચ્ચે એક અનોખો સંબંધ છે. ગમે તેવી ગરમી હોય, પણ જો સાંજે સાબરમતી રિવરફ્રન્ટ પર બેસીને કે સિંધુભવન રોડ પર ટહેલતા-ટહેલતા કઈંક ઠંડું-મીઠું મળી જાય, તો દિવસભરનો થાક ઉતરી જાય છે. આજકાલ ફૂડ ઈન્ડસ્ટ્રીમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. લોકો હવે માત્ર સ્વાદ પાછળ નથી ભાગતા, સ્વાદની સાથે સ્વાસ્થ્યને (Health with Taste) પણ એટલું જ મહત્વ આપે છે. આ જ કારણ છે કે શહેરમાં `રિયલ ફ્રૂટ બેઝ્ડ આઈસ્ક્રીમ`નો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી રહ્યો છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

27 March, 2026 03:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘આયંબિલ’ શબ્દનો અર્થ છે દિવસમાં ફક્ત એક જ વાર લેવાતું અત્યંત સાદું, સ્વાદરહિત(ફીકુ) ભોજન થાય, જ્યારે ‘ઓળી’ એટલે પવિત્ર સમયગાળો.  - તસવીર પૂજા સાંગાણી

જ્યાફત : સંયમ અને સાધનાનો સ્વાદ મળે તેવી જૈન સમાજની આયંબિલ ઓળીમાં બનતી રેસીપિઝ

આજના સમયમાં ભોજન માત્ર ભૂખ શાંત કરવાની વસ્તુ નથી, પરંતુ સ્વાદ, વૈવિધ્ય અને વૈભવનું પ્રતિક બની ગયું છે. આવા સમયમાં જૈન ધર્મમાં ઉજવાતી આયંબિલ ઓળી સંયમ, સાદગી અને આધ્યાત્મિકતા તરફ દોરી જતી અનોખી પરંપરા તરીકે ઓળખાય છે. ચૈત્ર માસની શરૂઆત સાથે જ જૈન સમાજમાં નવ દિવસ ચાલતો આ આરાધનાનો પ્રારંભ થાય છે. વર્ષમાં બે વાર આવતી આ ઓળી ચૈત્ર અને આસો માસમાં જૈન ધર્મની અતિ પવિત્ર તપશ્ચર્યાઓમાંની એક માનવામાં આવે છે. કારણ કે આ બે મહિનામાં વાત, પિત્ત અને કફનો પ્રકોપ વધીને શરીરને અસ્વસ્થ બનાવે છે, તેથી આયંબિલની આરાધના દ્વારા આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહી શકાય છે. આ વર્ષે 25 માર્ચથી શરૂ થઈ 2 એપ્રિલ સુધી ચાલશે. તો ચાલો આ લેખમાં જાણીએ આયંબિલ ઓળીનું મહત્વ અને જૈન હોમ શેફ પાસેથી સાદગીભરી ખાસ રેસીપીસ. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

20 March, 2026 05:45 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
છોલે ભટૂરેની મિજબાની - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ મુંબઈનું ફેમસ ‘Chholay’ હવે અમદાવાદમાં, અસલી દિલ્હી સ્ટાઇલ છોલે-ભટૂરે

એક સાચા ગુજરાતી તરીકે સ્વાદ તો આપણા લોહીમાં જ વણાયેલો છે. આપણે દુનિયાના ગમે તે ખૂણે જઈએ, આપણી જીભ હંમેશા એવા જ સ્વાદને શોધતી હોય છે જે સીધો દિલને સ્પર્શી જાય. દિલ્હીના અસલી છોલે-ભટૂરેનો જે સ્વાદ વર્ષોથી હું અમદાવાદમાં શોધી રહી હતી, તે શોધવું અત્યાર સુધી લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ લાગતું. પણ ગત શનિવારે સિંધુભવન રોડ પર પી.આર.એલ. કોલોની પાસે એક નાનકડી પણ અત્યંત આકર્ષક જગ્યા નજરે ચડી `Chholay`. ૨૦૧૯થી મુંબઈના અંધેરી વેસ્ટ અને મલાડ વેસ્ટમાં ધૂમ મચાવનાર આ ફૂડ જોઈન્ટ હવે અમદાવાદના સિંદૂભવન રોડ પર તેના સ્પેશ્યલ ઉત્તર ભારતીય મેન્યુ માટે લોકપ્રિય બની છે. મારી મુલાકાતે અહીંના સ્વાદે ખરેખર મારું દિલ જીતી લીધું. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

13 March, 2026 04:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એક આઈટી એન્જિનિયરનું સાહસિક પગલું (તસવીરોનો કૉલાજ)

જ્યાફત: કમ્યુટરથી કડાઈ સુધી, સૌમિલ રાણાએ લોકોને કોરિયન ફૂડનું લગાડ્યું ઘેલું

અમદાવાદની સવાર ફાફડા-જલેબીથી પડે અને રાત માણેકચોકના તીખાં-ચટાકેદાર પકવાનથી પૂરી થાય. પરંતુ, બદલાતા સમય સાથે અમદાવાદીઓનો સ્વાદ પણ હવે ગ્લોબલ બની રહ્યો છે. સોશિયલ મીડિયા પર છવાયેલો કે-વેવ (K-Wave), કોરિયન ડ્રામા અને બીટીએસ (BTS)ના ક્રેઝ હેઠળ માત્ર કોરિયન ફૂડ જ નહીં હવે તો કોરિયન સ્કિન પ્રોડક્ટસ પણ એટલા જ ડિમાન્ડમાં છે. ખાસ કરીને મિલેનિયલ્સ અને જનરેશન-ઝી (Gen Z) ફક્ત પંજાબી કે ચાઈનીઝ ભોજનથી સંતોષ માનતા નથી; તેમને કંઈક નવું, તીખું અને ગ્લોબલ ટેસ્ટ અનુભવવો છે. આ બદલાતા સમયની નાડ પારખીને અમદાવાદના ૨૯ વર્ષીય આઈટી પ્રોફેશનલ યુવા સૌમિલ રાણાએ પોતાની આરામદાયક જૉબ છોડીને જે સાહસ કર્યું, તેની ચર્ચા આજે આખા અમદાવાદમાં છે. ચાલો, વસ્ત્રાપુર સ્થિત Stackramen Korean Foodની મુલાકાત લઈએ અને જાણીએ સૌમિલભાઈના સંઘર્ષભર્યા પ્રવાસ સાથે તેમના કોરિયન ફૂડની ખાસિયતો. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

06 March, 2026 08:15 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
રમઝાનના મહિનામાં સ્વાદિષ્ટ, શાકાહારી વિકલ્પો પણ મોટા પ્રમાણમાં હોય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ રમઝાન માસમાં ઈફ્તારના દસ્તરખાનને સજાવતા હેલ્ધી ડ્રિંક્સની રેસિપી

અમદાવાદની સાંજ જ્યારે મગરિબની અઝાનના પવિત્ર સૂરથી ગુંજી ઉઠે છે, ત્યારે શહેરમાં એક અનોખી રોનક છવાઈ જાય છે. મોટાભાગના અમદાવાદના મુસ્લિમ સમુદાયના વિસ્તારોમાં ઈફ્તારીની તૈયારીઓ ઉમંગભેર જોવા મળે છે. રમઝાન દરમ્યાન અહીં મળતા તાજા ફળોના પીણાં સહીત ફ્રૂટ બાઉલ્સ ખાસ આકર્ષણ બને છે. જેમાં વરિયાળીના શરબતથી લઈને મોહબ્બત કા શરબત, ફાલુદા શરબત, ક્રીમ સલાડ, પાઈનેપલ, કોકોનેટ અને સ્ટ્રોબેરી આધારિત ક્રીમી ડ્રિંક્સ, વિવિધ ફ્રૂટ જ્યુસ, ઠંડાઈ, મોકટેલ્સ, જામુન શોટ્સ, વિવિધ પ્રકારની લસ્સી, મિલ્ક શેક્સ અને થીક શેક્સ સાથે ફ્રૂટ પંચ, રબડી, કોલ્ડ કોકો અને કેસર દૂધ જેવા પીણાં રોજાદારોને તાજગી અને તાત્કાલિક ઉર્જા આપે છે. રમઝાન મહિનો એટલે માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો ઉપવાસ નહીં, પરંતુ સંયમ સાથે ઈબાદત, દાન-પુણ્ય અને આત્મશુદ્ધિનો મહિનો છે. કાળઝાળ ગરમીમાં દિવસભરનો રોઝા રાખ્યા પછી ઈફ્તાર સમયે આ રંગબેરંગી શરબતો શરીરને અંદરથી ઠંડક આપી નવી શક્તિ આપે છે. ચાલો આ લેખમાં રમઝાનના મહિમાને સમજતા, ગુજરાતના અનુભવી હોમ શેફ્સ અને ન્યુટ્રીશાનિસ્ટ પાસેથી ખાસ રેસીપીઝ અને માર્ગદર્શન મેળવી જાણીએ કે રોઝા દરમિયાન આહારનું સંતુલન કેવી રીતે જાળવવું. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

27 February, 2026 10:32 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતીઓને બહારની ખાણીપીણીમાં સૌથી વધારે દક્ષિણ ભારતીય વાનગીઓ ભાવે છે - તસવીર એઆઇ.

જ્યાફતઃ પૂર્વ અમદાવાદના મીની મદ્રાસના રસ્તા પર ઈડલી-ઢોસાનાં ખીરાની સુગંધનું રાજ

કહેવાય છે કે અમદાવાદીઓને ખાવા પીવા માટે કોઈ બહાનાની જરૂર નથી હોતી, બસ એક નવો સ્વાદ અને ત્યાં પહોંચવા માટે એક્ટિવાની ચાવી જોઈએ. વાત જ્યારે ખાણી-પીણીની હોય ત્યારે માણેકચોક કે લૉ ગાર્ડન તો સૌના મોઢે હોય જ, પણ આજે મારે તમને એક એવા અનોખા વિસ્તારની સફરે લઈ જવા છે, જેનું નામ જ એક વાનગી પરથી પડી ગયું છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પૂર્વ અમદાવાદના મણિનગર (ઈસ્ટ) અને ખોખરાને જોડતા એ ઐતિહાસિક `ઈડલી ચાર રસ્તા`ની. 2013માં તિરુચીના એક ભાષણમાં નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું હતું, “મણિનગરમાં આપણી પાસે એક નાનું તમિલનાડુ છે.” રાષ્ટ્રીય સ્તરે આ વિસ્તારની ઓળખ કદાચ ત્યારે બની, પરંતુ અમદાવાદીઓ માટે પૂર્વ મણિનગર-ખોખરા તો દાયકાઓથી જ પોતાના અંદર એક નાનું તમિલનાડુ સમેટીને બેઠું છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

20 February, 2026 01:02 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
શિવરાત્રીમાં દૂધનો આહાર ઉપવાસમાં પણ શાતા આપે છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

Jyaafat: શિવરાત્રીમાં દૂધના મહત્વને સમજી આ શિવરાત્રીએ બનાવો આ 6 મિલ્ક ડ્રિંક્સ

શિયાળાની ગુલાબી ઠંડી હવે ધીમે ધીમે અલવિદા લઈ રહી છે અને વસંતની હળવી આહટ વાતાવરણમાં મિસરીની જેમ ઓગળી રહી છે. પ્રકૃતિ પરિવર્તનના આ આરે ઊભી છે, ત્યારે રાત્રિના ઘેરા અંધકાર વચ્ચે શિવતત્વનો દિવ્ય ઉજાસ પ્રગટે છે અને આપણા આંગણે પધારે છે, મહાશિવરાત્રી.  કલ્પના કરો... વહેલી સવારનો સમય હોય, હવામાં ગુંજતો ‘ઓમ નમઃ શિવાય’નો મધુર નાદ, ભક્તિમાં લીન ચહેરાઓ, અને મંદિરોમાં પ્રસરી રહેલી ભીની માટી તથા તાજા પુષ્પોની સુગંધ... આ સમગ્ર વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિક ઊર્જા વહેતી હોય છે. હિન્દુ પંચાંગ મુજબ, આ વર્ષે 15 ફેબ્રુઆરીએ શિવ અને શક્તિના મિલનનો પાવન અવસર ઉજવાશે. વહેલી સવારે સ્નાન કરીને ભીના વસ્ત્રે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરતા ભક્તોની અવિરત શ્રદ્ધા આપણી અખંડ આસ્થાનું જીવંત પ્રતિબિંબ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિવરાત્રીના આ પવિત્ર પર્વમાં દૂધને આટલું બધું વિશેષ મહત્વ કેમ આપવામાં આવે છે? ચાલો, આજે આ પરંપરાના મૂળ સુધી જઈએ અને જાણીએ કે કેવી રીતે આ પરંપરાગત અમૃત સમાન પીણું આજના આધુનિક ડાયટમાં પણ ‘ટ્રેન્ડિંગ’ બની શકે છે.   ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

13 February, 2026 12:19 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK