Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જો રસી લઈ લેશો તો એનાથી સર્વાઇકલ કૅન્સરનો ૯૦ ટકા ખતરો ટળી શકે છે

જો રસી લઈ લેશો તો એનાથી સર્વાઇકલ કૅન્સરનો ૯૦ ટકા ખતરો ટળી શકે છે

Published : 18 June, 2024 09:41 AM | IST | Mumbai
Dr. Suruchi Desai

આંતરરાષ્ટ્રીય ગાઇડલાઇન્સ મુજબ આ રસી સ્ત્રીને ૯-૧૧ વર્ષની અંદર લગાવવી જોઈએ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કૅન્સર શા માટે થાય છે અને એની પાછળનાં કારણો જાણવા અઘરાં છે, પરંતુ સર્વાઇકલ કૅન્સર એક એવો રોગ છે જેમાં આપણને કારણ ખબર છે. ૯૦ ટકા સર્વાઇકલ કૅન્સર થવા પાછળ હ્યુમન પૅપલૉમા વાઇરસ (HPV)નો હાથ છે જે વાઇરસ સેક્સ દરમ્યાન સ્ત્રીના શરીરમાં પ્રવેશે છે. આ વાઇરસના અમુક પ્રકાર કૅન્સર માટેનું કારણ બને છે જેના પરથી વૈજ્ઞાનિકોએ રસી શોધી કાઢી છે. આમ, સમજવા જેવી વાત એ છે કે કૅન્સરથી બચવા માટે કોઈ રસી હોઈ શકે નહીં, પરંતુ ૯૦ ટકા સર્વાઇકલ કૅન્સર હ્યુમન પૅપલૉમા વાઇરસને કારણે થતો રોગ છે અને કોઈ પણ વાઇરસ પર કાબૂ મેળવવા માટે રસીકરણ ઉપયોગી છે. આમ, આ રસી HPVથી થતા ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. હ્યુમન પૅપલૉમા વાઇરસને કારણે ફક્ત કૅન્સર નથી થતું, વજાઇનલ વોટ્સ જેવી તકલીફ પણ થઈ શકે છે. આ વોટ્સનો ઇલાજ તો છે, પણ જો એનું નિદાન ન થયું અને એ ઇલાજ વગર રહી ગયા તો એ વોટ્સ થકી પણ કૅન્સર થઈ શકે છે. આમ રસી જરૂરી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

18 June, 2024 09:41 AM IST | Mumbai | Dr. Suruchi Desai

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK