Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જૈન તીર્થક્ષેત્ર મહુડી જવાનું વધુ સરળ બન્યું

જૈન તીર્થક્ષેત્ર મહુડી જવાનું વધુ સરળ બન્યું

Published : 13 October, 2025 09:17 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સાડાચાર કિલોમીટરના પીવલઈ મહુહી ફોર-લેન રોડને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યો લોકાર્પણ

આ ફોર-લેન રોડને બનાવતાં ૧૦ મહિના લાગ્યા હતા. 

આ ફોર-લેન રોડને બનાવતાં ૧૦ મહિના લાગ્યા હતા. 


દિવાળી-કાળી ચૌદસના તહેવારોમાં મહુડી તીર્થનાં દર્શને જનારા યાત્રિકોને વાહનવ્યવહાર માટે સુલભતા થશે. રવિવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ મહુડીને પીલવાઈ સાથે જોડતા સાડાચાર કિલોમીટરના રોડનું લોકાર્પણ કર્યું હતું. આ ફોર-લેન રોડ ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. આ રોડથી મહુડી જતા શ્રદ્ધાળુઓને સારી સુવિધા મળવા ઉપરાંત સમય અને ફ્યુઅલની બચત થશે. અમદાવાદ-ગાંધીનગરથી વિજાપુરને જોડતા આ મુખ્ય માર્ગનું વિસ્તૃતીકરણ કરવાથી ટ્રાફિક જૅમની સમસ્યા હળવી થશે. આ ફોર-લેન રોડને બનાવતાં ૧૦ મહિના લાગ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2025 09:17 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK