Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ૨૦ વર્ષ પછીયે ડબ્લ્યુટીસીનું ગ્રાઉન્ડવર્ક પૂરું નથી થયું

૨૦ વર્ષ પછીયે ડબ્લ્યુટીસીનું ગ્રાઉન્ડવર્ક પૂરું નથી થયું

10 September, 2021 01:31 PM IST | New York
Agency

આવતી કાલે એ દુર્ઘટનાને ૨૦ વર્ષ પૂરાં થશે. એ દુર્ઘટનામાં ૩૦૦૦ જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં. બે દાયકા પછી પણ હજી ગ્રાઉન્ડ ઝીરો પુનઃસ્થાપિત કરવાનું કામ પૂરું નથી થયું.

૨૦ વર્ષ પછીયે ડબ્લ્યુટીસીનું ગ્રાઉન્ડવર્ક પૂરું નથી થયું

૨૦ વર્ષ પછીયે ડબ્લ્યુટીસીનું ગ્રાઉન્ડવર્ક પૂરું નથી થયું


૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરે (૯/૧૧) અહીં અમેરિકાની શાન સમા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સને અલ કાયદાના આત્મઘાતી આતંકવાદીઓએ હાઇજેક કરેલાં વિમાન અથડાવીને જે અભૂતપૂર્વ હોનારત કરી હતી એ બાદ એ ટાવર્સ ફરી બનાવવા માટેનું કાર્ય ૨૦ વર્ષ થયાં પછી પણ હજી પૂરું નથી થયું. આવતી કાલે એ દુર્ઘટનાને ૨૦ વર્ષ પૂરાં થશે. એ દુર્ઘટનામાં ૩૦૦૦ જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં. બે દાયકા પછી પણ હજી ગ્રાઉન્ડ ઝીરો પુનઃસ્થાપિત કરવાનું કામ પૂરું નથી થયું.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2021 01:31 PM IST | New York | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK