Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીમાં પુસ્તકમેળામાં આજે બાળકો માટે વિશેષ કાર્યક્રમ ‘ધીંગામસ્તીનું મારું આકાશ’

બોરીવલીમાં પુસ્તકમેળામાં આજે બાળકો માટે વિશેષ કાર્યક્રમ ‘ધીંગામસ્તીનું મારું આકાશ’

Published : 09 May, 2026 08:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રજ્યોત સંઘવી ચૅરિટેબલ ટ્રસ્ટ અને એન. એમ. ઠક્કરની કંપની દ્વારા બોરીવલીમાં યોજાઈ રહેલા પુસ્તકમેળામાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે બાળકો માટે એક વિશેષ કાર્યક્રમ ‘ધીંગામસ્તીનું મારું આકાશ’નું આયોજન કરવામાં આવ્યું છે...

સતીશ વ્યાસ, હેમંત કારિયા, ધાર્મિક પરમાર

સતીશ વ્યાસ, હેમંત કારિયા, ધાર્મિક પરમાર


પ્રજ્યોત સંઘવી ચૅરિટેબલ ટ્રસ્ટ અને એન. એમ. ઠક્કરની કંપની દ્વારા બોરીવલીમાં યોજાઈ રહેલા પુસ્તકમેળામાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે બાળકો માટે એક વિશેષ કાર્યક્રમ ‘ધીંગામસ્તીનું મારું આકાશ’નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કવિ વાર્તાકાર સતીશ વ્યાસ તથા હેમંત કારિયા બાળવાર્તાઓ રજૂ કરશે અને બાળકવિતાઓ લખનાર કવિ ધાર્મિક પરમાર બાળકોને મજા પડે એવી રચનાઓ રજૂ કરશે. એમાં કેટલાંક બાળકો પણ કવિતાપાઠ કે વાર્તાકથન કરશે. આ કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા કરી રહ્યા છે. સાહિત્યના ચાહકો અહીં વિશાળ  AC લૉબીમાં પુસ્તકમેળાનો લાભ લઈ શકે અને સાથોસાથ બાળકોનો કાર્યક્રમ પણ માણી શકશે. સ્થળ ઃ દૈવી ઇટરનિટી, એમ. કે. ભાટિયા સ્કૂલની સામે, સાંઈબાબાનગર, બોરીવલી-વેસ્ટ.  


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK