Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: મુંબઈમાં યોજાયું નારી શક્તિ વંદન સંમેલન

ન્યૂઝ શોર્ટમાં: મુંબઈમાં યોજાયું નારી શક્તિ વંદન સંમેલન

Published : 16 April, 2026 07:50 AM | Modified : 16 April, 2026 08:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલા અનામત બિલ પર ચર્ચા કરવા માટે આયોજિત નારી શક્તિ વંદન સંમેલનને સંબોધતાં મુખ્ય પ્રધાને આ નિવેદન આપ્યું હતું.

ગઈ કાલે દાદરના યોગી સભાગૃહમાં આયોજિત નારી શક્તિ વંદન સંમેલનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહિલાઓ. આ કાર્યક્રમમાં રવીના ટંડન પણ હાજર હતી.

ગઈ કાલે દાદરના યોગી સભાગૃહમાં આયોજિત નારી શક્તિ વંદન સંમેલનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહિલાઓ. આ કાર્યક્રમમાં રવીના ટંડન પણ હાજર હતી.


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ અને પહેલને કારણે દેશમાં કરોડો મહિલાઓ લખપતિ દીદી બની છે. દાદરના યોગી સભાગૃહમાં નારી શક્તિ વિચાર મંચ દ્વારા મહિલા અનામત બિલ પર ચર્ચા કરવા માટે આયોજિત નારી શક્તિ વંદન સંમેલનને સંબોધતાં મુખ્ય પ્રધાને આ નિવેદન આપ્યું હતું.
મુખ્ય પ્રધાને અગાઉની સરકારો પર પ્રહાર કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલને સતત સમર્થન આપ્યું છે, જ્યારે ભૂતકાળમાં તક હોવા છતાં એને પસાર કરવામાં આવ્યું નહોતું.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK