Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકોને ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ

પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકોને ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ

Published : 14 June, 2025 10:43 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વારાણસીમાં ગંગા સેવા નિધિ દ્વારા ગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

વારાણસીમાં ગંગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી

વારાણસીમાં ગંગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી


અમદાવાદના પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકોને ગુરુવારે વારાણસીમાં ગંગા સેવા નિધિ દ્વારા ગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.



ગઈ કાલે હરિદ્વારમાં પણ લોકોએ દીપદાન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.


જ્યારે ત્રિપુરાના અગરતલામાં હાવભાવથી લાગણીઓ વ્યક્ત કરતા કલાકારોએ ગઈ કાલે હાથમાં મિનિએચર વિમાનો લઈને શ્રદ્ધાંજલિ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 10:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK