Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પુલવામાના જવાનોને આપી શ્રદ્ધાંજલિ

પુલવામાના જવાનોને આપી શ્રદ્ધાંજલિ

27 October, 2021 09:10 AM IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિત શાહ પુલવામામાં આવેલા લેથપોરા સીઆરપીએફ કૅમ્પમાં રાત્રે રોકાયા હતા

સોમવારે રાત્રે પુલવામા પાસેના સીઆરપીએફ કૅમ્પમાં અમિત શાહ

સોમવારે રાત્રે પુલવામા પાસેના સીઆરપીએફ કૅમ્પમાં અમિત શાહ


ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ૪૦ સીઆરપીએફના જવાનોને ગઈ કાલે હોમ મિનિસ્ટર અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહ સોમવારે જ દિલ્હી પાછા ફરવાના હતા પરંતુ તેઓ પુલવામામાં આવેલા લેથપોરા સીઆરપીએફ કૅમ્પમાં રાત્રે રોકાયા હતા, તેમણે જવાનો સાથે ભોજન પણ કર્યું હતું. દરમ્યાન સાંબી જિલ્લામાં ટી૨૦ મૅચમાં પાકિસ્તાનની જીત બાદ વિજયોત્સવ મનાવવા બદલ જમ્મુ -કાશ્મીર પોલીસે ગઈ કાલે છ લોકોની અટક કરી હતી. એમનો વિડિયો વાઇરલ થયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2021 09:10 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK