Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > J&K: ભારતીય સેનાએ કુપવાડામાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો

J&K: ભારતીય સેનાએ કુપવાડામાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો

27 July, 2024 06:17 IST | Srinagar

27મી જુલાઈના રોજ, પાકિસ્તાનની બોર્ડર ઍક્શન ટીમ (BAT), જે આતંકવાદી સંગઠને રોકવાનું કામ કરે છે, તેમના દ્વારા સીમા પર હુમલો કરવામાં આવ્યો હતો. લાઇન ઓફ કંટ્રોલ પર મચ્છલ સેક્ટરના કામકરીમાં આગળની પોસ્ટ પર પાકિસ્તાની સૈનિકોના કાવતરાને નિષ્ફળ બનાવાયો હતો. મોટા ઓપરેશનમાં, ભારતીય સેનાએ એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો છે. જોકે, આગામી સૈન્ય કાર્યવાહીમાં ભારતીય સૈન્યના પાંચ જવાનોને ઈજાઓ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈના રોજ ભારતે કારગીલ વિજય દિવસની ઉજવણી કર્યાના એક દિવસ બાદ પાકિસ્તાને આતંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો. 26 જુલાઈના રોજ કારગીલમાં પીએમ મોદીએ આતંકવાદને તેના મૂળમાંથી કચડી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સંબોધન દરમિયાન `આતંક કે આકા`ને ચેતવણી આપી હતી.

27 July, 2024 06:17 IST | Srinagar

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK