નેટફ્લિક્સ સિરીઝ IC-814: ધ કંદહાર હાઇજેક પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, જીનીવામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે, વિદેશ પ્રધાન એસ જયશંકરે એક આઘાતજનક વિગતો શૅર કરી. જયશંકરે કહ્યું, “મેં જોયું નથી. 1984માં એક હાઇજેકિંગ થયું હતું. હું તેની સાથે કામ કરતી ટીમનો એક ભાગ હતો. મને ખબર પડી કે મારા પિતા ફ્લાઈટમાં હતા...સદનસીબે, કોઈનું મૃત્યુ થયું નથી. હું કામ કરતી ટીમનો ભાગ હતો અને પરિવારના સભ્યોનો ભાગ હતો.














