Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર ઝટપટ રિપેરિંગ વર્ક હાથ ધરાયું અને જલદી રોડ સૂકવવા પંખા ચાલુ કરાયા

લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર ઝટપટ રિપેરિંગ વર્ક હાથ ધરાયું અને જલદી રોડ સૂકવવા પંખા ચાલુ કરાયા

Published : 07 August, 2026 01:19 PM | IST | Lucknow Kanpur Expressway
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના સમારકામ દરમિયાન રોડ ઝડપથી સુકાય તે માટે ટેબલ-ફૅન લગાડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર ઝટપટ રિપેરિંગ વર્ક હાથ ધરાયું અને જલદી રોડ સૂકવવા પંખા ચાલુ કરાયા

લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર ઝટપટ રિપેરિંગ વર્ક હાથ ધરાયું અને જલદી રોડ સૂકવવા પંખા ચાલુ કરાયા


હજી ૧૩ જુલાઈએ જ લખનઉ-કાનપુર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થયું હતું. જોકે પહેલા ૨૦ દિવસમાં જ પાંચ વાર રસ્તો ધસી જવાની ગંભીર ઘટનાઓ ઘટતાં નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) એ રોડ નિર્માણ કરનારી કંપનીને તાત્કાલિક રોડ-રિપેરિંગનું કામ કરવા નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં, જ્યાં સુધી આ હાઇવે રિપેર ન થઈ જાય ત્યાં સુધી એને ટોલ-ફ્રી રાખવાની જાહેરાત પણ થઈ હતી. હવે આ રોડનું સમારકામ તડામાર ચાલી રહ્યું છે. જોકે રિપેરિંગ પછી રોડ ઝડપથી સુકાય એ માટે એ જગ્યાએ ટેબલ-ફૅન ગોઠવ્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 01:19 PM IST | Lucknow Kanpur Expressway | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK