મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. વાનખેડે સ્ટેડિયમની 50મી એનિવર્સરીની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ ખેલાડીઓ સાથે નેતા આદિત્ય ઠાકરેએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. (તસવીર: સતેજ શિંદે)
15 January, 2025 08:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent