Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રણજી ટ્રોફીની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચમાં હૈદરાબાદની કમાન સંભાળશે મોહમ્મદ સિરાજ

રણજી ટ્રોફીની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચમાં હૈદરાબાદની કમાન સંભાળશે મોહમ્મદ સિરાજ

Published : 16 January, 2026 04:16 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૧ વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને હૈદરાબાદની રણજી ટીમના કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચમાં પહેલી વખત મોહમ્મદ સિરાજ કૅપ્ટન તરીકે મેદાન પર ઊતરશે.

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ


૩૧ વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને હૈદરાબાદની રણજી ટીમના કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચમાં પહેલી વખત મોહમ્મદ સિરાજ કૅપ્ટન તરીકે મેદાન પર ઊતરશે. હૈદરાબાદ આગામી બાવીસ જાન્યુઆરીએ મુંબઈ અને ૨૯ જાન્યુઆરીએ છત્તીસગઢ સામે રણજી મૅચ રમવા ઊતરશે. 

હૈદરાબાદના ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ સિંહને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. પાંચ મૅચમાંથી એક જીત અને એક ડ્રૉ સાથે હૈદરાબાદ એલીટ ગ્રુપ Dમાં ચોથા સ્થાને છે. મોહમ્મદ સિરાજ આ રણજી સીઝનના પહેલા તબક્કામાં નૅશનલ ડ્યુટીને કારણે હમણાં સુધી ભાગ લઈ શક્યો નહોતો. 


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2026 04:16 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK