Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > તેન્ડુલકર ફૅમિલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દીકરા અર્જુનનાં લગ્નનું આમંત્રણ આપ્યું

તેન્ડુલકર ફૅમિલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દીકરા અર્જુનનાં લગ્નનું આમંત્રણ આપ્યું

Published : 11 February, 2026 10:21 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્જુનનાં ત્રીજીથી પાંચમી માર્ચ દરમ્યાન મુંબઈમાં લગ્ન યોજાવાનાં છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ભારત રત્ન સચિન તેન્ડુલકરે પરિવાર સાથે ગઈ કાલે દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને દીકરા અર્જુનનાં લગ્નનું આમંત્રણ આપ્યું હતું. અર્જુનની બિઝનેસવુમન સાનિયા ચાંડોક સાથે ગયા વર્ષે ઑગસ્ટમાં સગાઈ થઈ હતી અને ત્રીજીથી પાંચમી માર્ચ દરમ્યાન મુંબઈમાં લગ્ન યોજાવાનાં છે.

અર્જુન IPLમાં મુંબઈ ઇન્ડિયન્સમાંથી ટ્રેડ થઈને લખનઉ સુપર જાયન્ટ્સ ટીમમાં પહોંચી ગયો છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તે ૨૦૨૨માં મુંબઈને અલવિદા કરીને ગોવા ટીમ વતી રમી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 10:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK