ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે ગૉલ્ફની રમત વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. નિવૃત્તિ પછીથી ગૉલ્ફના શોખીન બનેલા યુવરાજને ઇન્ડિયન ગૉલ્ફ પ્રીમિયર લીગ (IGPL)ની બીજી આવૃત્તિ માટે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
03 April, 2026 03:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent