Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > એક્ટર અદિતી રાવ હૈદરી, ડાયરેક્ટર નીરજ ઘાયવાન જણાવે છે પોતાની અજીબ દાસ્તાનની કથા

એક્ટર અદિતી રાવ હૈદરી, ડાયરેક્ટર નીરજ ઘાયવાન જણાવે છે પોતાની અજીબ દાસ્તાનની કથા

16 April, 2021 02:52 IST | Mumbai

કરણ જોહરે પ્રોડ્યુસ કરેલ એન્થોલૉજી અજીબ દાસ્તાન્સમાં ચાર અલગ અલગ વાર્તાઓ દર્શાવાઇ છે. તેમાંની એક વાર્તા છે અદિતી રાવ હૈદરી અને કોંકણા સેનશર્માને દર્શાવતી ગીલી પૂચી. આ કથાનું ડાયરેક્શન કર્યું છે મસાન ફેમ નીરજ ઘાયવાને. સમાજનાં ફાંટા, સેક્સ્યુઆલિટી, પિતૃસત્તાક માનસિકતા જેવા અનેક મુદ્દાઓને આ શોર્ટ ફિલ્મમાં આબાદ વણી લેવાયા છે. જાણીએ શું કહે છે ફિલ્મના એક્ટર અને ડાયરેક્ટર. 

16 April, 2021 02:52 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK