Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દેબિના દીકરીઓ સાથે ભેદભાવ કરે છે એ વાતને નકાર આપ્યો ગુરમીત ચૌધરીએ

દેબિના દીકરીઓ સાથે ભેદભાવ કરે છે એ વાતને નકાર આપ્યો ગુરમીત ચૌધરીએ

Published : 01 July, 2024 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકોનું એવું માનવું છે કે દેબિના તેની એક દીકરી સાથે ભેદભાવ કરે છે.

ગુરમીત ચૌધરી અને દેબિના બૉનરજીને લિયાના અને દિવિશા નામની બે દીકરીઓ છે.

ગુરમીત ચૌધરી અને દેબિના બૉનરજીને લિયાના અને દિવિશા નામની બે દીકરીઓ છે.


ગુરમીત ચૌધરી અને દેબિના બૉનરજીને લિયાના અને દિવિશા નામની બે દીકરીઓ છે. એવામાં લોકોનું એવું માનવું છે કે દેબિના તેની એક દીકરી સાથે ભેદભાવ કરે છે. આ સાંભળીને દેબિનાને ખૂબ ખરાબ લાગે છે. એને જોતાં વાઇફ દેબિનાનો પક્ષ લેતાં ગુરમીત કહે છે, ‘આવી વાતોથી દેબિનાને માઠું લાગી આવે છે. એક મા પોતાનાં બાળકો સાથે કઈ રીતે ભેદભાવ કરી શકે? કોઈ મૂર્ખ જ આવું વિચારી શકે છે. દેબિનાને હું સમજાવું છું કે નકામા લોકો જ આવી વાતો કરે છે. સોશ્યલ મીડિયામાં કાંઈ પણ પોસ્ટ કરતાં પહેલાં તેઓ વિચારતા નથી. તેઓ જે કાંઈ કહે એની આપ‌ણી લાઇફ પર અસર ન થવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2024 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK