Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > હોમ ટિપ્સ - કાચની બરણીમાંથી આવતી વાસ દૂર કેમ કરવી?

હોમ ટિપ્સ - કાચની બરણીમાંથી આવતી વાસ દૂર કેમ કરવી?

Published : 28 October, 2025 03:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બરણીમાં ગરમ પાણી નાખી એમાં થોડાં બે​કિંગ સોડા નાખવાં અને આખી રાત એને રહેવા દેવું, આમ કરવાથી પણ વાસ દૂર થાય છે.

હોમ ટિપ્સ - કાચની બરણીમાંથી આવતી વાસ દૂર કેમ કરવી?

હોમ ટિપ્સ - કાચની બરણીમાંથી આવતી વાસ દૂર કેમ કરવી?


 કાચની બરણીમાંથી લસણ કે મસાલાની તીવ્ર વાસ દૂર કરવા માટે કાગળના નાના ટુકડા અથ‍વા અખબારના ટુકડા કરીને ઢાંકણ બંધ કરી દો. એક દિવસ પછી એને કાઢી લો. આમ કરવાથી અખબાર વાસ શોષી લેશે.
 બરણીમાં ગરમ પાણી નાખી એમાં થોડાં બે​કિંગ સોડા નાખવાં અને આખી રાત એને રહેવા દેવું, આમ કરવાથી પણ વાસ દૂર થાય છે.
 કાચની બરણીમાં નારંગી અને લીમડાની છાલ નાખીને થોડું મીઠું છાંટી દો અને એને ઓવરનાઇટ રહેવા દેશો તો વાસ દૂર થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2025 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK