જો પતિ પોતાની પત્નીને પોતાના મનની વાત કહી ન શકે, જો પત્ની પોતાના પતિને મનની વાત કહી ન શકે તો ક્યારેય શારીરિક સંબંધો એમની ચરમસીમાને પ્રાપ્ત ન કરી શકે અને જો એવું બને તો અતૃપ્તિ સતતપણે મનમાં અકબંધ રહે
04 May, 2026 03:11 IST | Mumbai | Dr. Mukul Choksi
પેરન્ટિંગ એ ઘણી જ ડિમાન્ડિંગ જૉબ છે અને એને કારણે મોટા ભાગનાં કપલ્સનું જીવન બદલાઈ જતું હોય છે જે સહજ ઘટના છે. જીવન બદલાય એ ચાલે, પણ જીવનસાથી સાથેનો સંબંધ જ બદલાઈ જાય એવું ન થવું જોઈએ.
નોકઝોક વિનાનાં પતિ-પત્ની હોઈ શકે ભલાં? એક્સપર્ટ કહે છે કે યસ, આ કોઈ કલ્પના નથી પણ વાસ્તવિકતા છે. ઝઘડા વિનાનું કપલ બનવું હોય તો શું કરવું પડે, ચાલો જાણીએ...
16 April, 2026 05:15 IST | Mumbai | Ruchita Shah
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK