કુરુક્ષેત્રમાં અર્જુનના સારથિ બની શ્રીકૃષ્ણે તેને વિષાદ અને મૂંઝવણમાંથી બહાર કાઢી વિજયનો માર્ગ બતાવ્યો. આપણા જીવનમાં પણ કોઈ ને કોઈ સારથિ સાચી દિશા બતાવે છે. જાણીએ સેલિબ્રિટીઝના જીવનના એવા સારથિઓ વિશે જેમણે તેમને આગળ વધવા પ્રેર્યા.
04 September, 2026 05:48 IST | Mumbai | Rashmin Shah