Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગાંધીનગરમાં આઠમની મધરાતે ભક્તોએ રચી અષ્ટભુજાવાળાં દુર્ગામાતાની અલૌકિક આકૃતિ

ગાંધીનગરમાં આઠમની મધરાતે ભક્તોએ રચી અષ્ટભુજાવાળાં દુર્ગામાતાની અલૌકિક આકૃતિ

Published : 02 October, 2025 08:34 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ઘણાં વર્ષોથી આ પરંપરા ચાલે છે

હાથમાં દીવડા આપીને મહાઆરતી ઉતારવામાં આવે છે જેને પગલે આદ્યશક્તિની અવનવી આકૃતિઓ રચાય છે

હાથમાં દીવડા આપીને મહાઆરતી ઉતારવામાં આવે છે જેને પગલે આદ્યશક્તિની અવનવી આકૃતિઓ રચાય છે


ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવરાત્રિ દરમ્યાન ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં મંગળવારે રાતે એકસાથે હજારો માઈભક્તો અને ખેલૈયાઓ હાથમાં દીવડા પ્રગટાવીને જે રીતે ઊભા રહ્યા હતા એનાથી અષ્ટભુજાવાળાં દુર્ગામાતાની અલૌકિક અને અદ્વિતીય આકૃતિ સર્જાઈ હતી. ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ઘણાં વર્ષોથી નવરાત્રિમાં આઠમની મધરાતે ખેલૈયાઓને અને ગરબા જોવા માટે આવેલા માઈભક્તોને ચોક્કસ આકૃતિની લાઇન પર ઊભા રાખી તેમના હાથમાં દીવડા આપીને મહાઆરતી ઉતારવામાં આવે છે જેને પગલે આદ્યશક્તિની અવનવી આકૃતિઓ રચાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2025 08:34 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK