Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કરમસદથી કેવડિયા સુધી ૧૫૨ કિલોમીટરની સરદાર પટેલની રાષ્ટ્રીય પદયાત્રામાં સરદાર પટેલનું સૉન્ગ લૉન્ચ

કરમસદથી કેવડિયા સુધી ૧૫૨ કિલોમીટરની સરદાર પટેલની રાષ્ટ્રીય પદયાત્રામાં સરદાર પટેલનું સૉન્ગ લૉન્ચ

Published : 27 November, 2025 08:21 AM | IST | Narmada
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરમસદથી કેવડિયા સુધી ૧૫૨ કિલોમીટરની સરદાર પટેલની રાષ્ટ્રીય પદયાત્રામાં સરદાર પટેલનું સૉન્ગ લૉન્ચ કર્યું ભૂપેન્દ્ર પટેલે

શાસ્ત્રી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલના જીવન-કવનને દર્શાવતું ગીત લૉન્ચ કર્યું હતું. 

શાસ્ત્રી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલના જીવન-કવનને દર્શાવતું ગીત લૉન્ચ કર્યું હતું. 


સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે ગઈ કાલે મધ્ય ગુજરાતના કરમસદથી નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા સુધીની ૧૫૨ કિલોમીટરની રાષ્ટ્રીય પદયાત્રા સરદાર@યુનિટી માર્ચને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્ય પ્રધાન માનિક સાહાએ ફ્લૅગ-ઑફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જય સરદારના નારા સાથે ઉત્સાહભેર લોકો પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રા ૬ ડિસેમ્બરે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પહોંચશે. આ પદયાત્રા આણંદ ઉપરાંત વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થશે. આ પદયાત્રાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભકામના સંદેશો પાઠવવામાં આવ્યો હતો જેનું પઠન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલના જીવન-કવનને દર્શાવતું ગીત લૉન્ચ કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2025 08:21 AM IST | Narmada | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK