Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આજથી સોમનાથ મહોત્સવ બન્યાં સોમનાથ મહાદેવ અને મંદિરનાં રેતશિલ્પ

આજથી સોમનાથ મહોત્સવ બન્યાં સોમનાથ મહાદેવ અને મંદિરનાં રેતશિલ્પ

Published : 24 February, 2025 11:14 AM | IST | Somnath
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહોત્સવ દરમ્યાન દેશભરના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

રેતશિલ્પ

રેતશિલ્પ


આજથી શરૂ થનારા સોમનાથ મહોત્સવને ધ્યાનમાં રાખીને જાણીતા સૅન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહુ અને તેમની ટીમે સોમનાથ મહાદેવ અને સોમનાથ મહાદેવ મંદિરનું રેતશિલ્પ બનાવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવનું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન મૂળુભાઈ બેરા અતિથિવિશેષ તરીકે હાજર રહેવાના છે. મહોત્સવ દરમ્યાન દેશભરના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2025 11:14 AM IST | Somnath | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK