Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > વીડિયોઝ > ઍર ઈન્ડિયા પ્લેન ક્રેશ થવાના સંભવિત કારણો અંગે ઉડ્ડયન નિષ્ણાતો

ઍર ઈન્ડિયા પ્લેન ક્રેશ થવાના સંભવિત કારણો અંગે ઉડ્ડયન નિષ્ણાતો

15 June, 2025 02:30 IST | Ahmedabad

અમદાવાદમાં ઍર ઇન્ડિયાની દુઃખદ દુર્ઘટના બાદ કે જેમાં વિમાનમાં સવાર તમામ 241 લોકોના મોત થયા હતા, ઉડ્ડયન નિષ્ણાતો સંભવિત કારણોની તપાસ કરી રહ્યા છે. પ્રારંભિક તારણો સૂચવે છે કે વિમાને ટેકઓફ દરમિયાન બર્ડ હિટ (પંખી અથડાવું) કારણે એન્જિનનું થ્રસ્ટ ગુમાવ્યું હોઈ શકે છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે યાંત્રિક ખામી કે વિમાનમાં ફોરેન ઓબ્જ્કેટ   (જેમાં પંખીઓ પણ આવે છે) પ્રવેશી જવાને કારણે પણ આવી ઘટનાઓ બની શકે છે. જોકે, આ અંગે ચોક્કસ માહિતી બ્લેક બોક્સના વિશ્લેષણ અને સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે

15 June, 2025 02:30 IST | Ahmedabad

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK