લંડનમાં કામ કરતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રતીક જોશી અને રાજસ્થાનમાં કામ કરતા તેમનાં પત્ની પેથોલોજિસ્ટ ડૉ. કોમી જોશી તેમ જ તેમનાં ત્રણ બાળકો કે જેમાં એક 9 વર્ષની છોકરી અને 4 વર્ષના ટ્વીન્સ છોકરાઓ, એ 241 મુસાફરોમાં સામેલ હતા, જેમણે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.