Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > AstraZenecaએ વિશ્વભરના બજારોમાંથી કોરોનાની રસી મંગાવી, આપ્યું આ કારણ

AstraZenecaએ વિશ્વભરના બજારોમાંથી કોરોનાની રસી મંગાવી, આપ્યું આ કારણ

08 May, 2024 10:00 AM IST | London
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

COVID-19 Vaccine: બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીની આડ અસરોને લઈને વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે, કંપનીએ વૈશ્વિક સ્તરે તેની કોરોના રસી પાછી ખેંચવાની પહેલ કરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યુકેની ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) એ મંગળવારે જાહેરાત કરી હતી કે, તેણે તેની કોવિડ-19 રસી (Coronavirus Vaccine) ની વૈશ્વિક ઉપાડ શરૂ કરી દીધી છે. એટલે કે, માર્કેટમાંથી રસી પાછી ખેંચવાનું શરુ કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે, તેની રસીમાં થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (Thrombosis with Thrombocytopenia Syndrome - TTS) ની દુર્લભ આડઅસર થવાની સંભાવના હોવાનું સ્વીકાર્યાના દિવસો પછી રસીના વૈશ્વિક ઉપાડનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોગચાળા પછીથી ‘ઉપલબ્ધ અદ્યતન રસીઓના વધારાના’ કારણે ઉપાડ (COVID-19 Vaccine) કરવામાં આવ્યો છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 10:00 AM IST | London | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK