Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઑક્ટોબરથી ફરી ખૂલશે

મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઑક્ટોબરથી ફરી ખૂલશે

Published : 24 September, 2021 10:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રમાં નવરાત્રિના પહેલા દિવસે 7 ઑક્ટોબરથી તમામ ધાર્મિક સ્થળો ફરી ભક્તો માટે શરૂ કરાશે.

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે. ફાઇલ ફોટો

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે. ફાઇલ ફોટો


મહારાષ્ટ્રમાં નવરાત્રિના પહેલા દિવસે 7 ઑક્ટોબરથી તમામ ધાર્મિક સ્થળો ફરી ભક્તો માટે શરૂ કરાશે. મુખ્યમંત્રી કાર્યાલયે આજે સાંજે ટ્વિટ કરી આઅ માહિતી આપી છે. ધાર્મિક સ્થળોએ તમામ કોવિડ-19 સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવશે.


મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરી કહ્યું હતું કે “તમામ કોવિડ સલામતી પ્રોટોકોલનું નિરીક્ષણ કરી નવરાત્રિના પ્રથમ દિવસ એટલે કે 7 ઓક્ટોબર 2021થી ભક્તો માટે તમામ દેવ સ્થાનો ફરી ખૂલશે.”




મહારાષ્ટ્ર સરકાર ભાજપ દ્વારા મંદિરો ન ખોલવાના વિરોધનો સામનો કરી રહી હતી, જે મહામારીને કારણે બંધ કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 4 ઑક્ટોબરથી મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારમાં ધોરણ 5થી 12ની શાળાઓ પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં 4 ઑક્ટોબરથી ખૂલશે શાળાઓ

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2021 10:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK