Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીમાં મંડપેશ્વર સિવિક ફેડરેશન દ્વારા બુધવારે ‘જીવનનો હેતુ’ વિષય પર સેમિનાર

બોરીવલીમાં મંડપેશ્વર સિવિક ફેડરેશન દ્વારા બુધવારે ‘જીવનનો હેતુ’ વિષય પર સેમિનાર

Published : 15 June, 2025 11:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેમાં પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બોરીવલી-વેસ્ટમાં આવેલા મંડપેશ્વર સિવિક ફેડરેશને (MCF)એ બુધવાર, ૧૮ જૂને સાંજે પાંચ વાગ્યે આંતરરાષ્ટ્રીય વક્તા ડૉ. બિપિન દોશી દ્વારા ‘જીવનનો હેતુ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરવામાં આવશે. સચિવ ઍડ્વોકેટ સતીશ શર્મા પ્રારંભિક ભાષણ આપશે અને સંયુક્ત સચિવ સીએમએ નરેશ મોતા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. સેમિનારનું સંચાલન સીએસ પંકજ અજમેરા કરશે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2025 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK