Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



નમે તે સૌને ગમે

29 September, 2022 01:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં ૨.૭૫ એકર જમીન પર પથરાયેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી

નમે તે સૌને ગમે

નમે તે સૌને ગમે


નાશિકમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં ૨.૭૫ એકર જમીન પર પથરાયેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેના નિર્માણ માટે રાજસ્થાની ગુલાબી પથ્થરનો ઉપયોગ થયો હતો. આ મંદિર ૭૦ ફુટ ઊંચું, ૯૨ ફુટ પહોળું અને ૧૬૬ ફુટ લાંબું છે. એમાં પાંચ કળશબદ્ધ શિખર, બે ગુંબજ, પાંચ નાના ગુંબજ, ૪ મોટા ઝરૂખા, ૪૧ નાના ઝરૂખા, ૧૭૫ સ્તંભનો સમાવેશ છે. આ પ્રસંગે ગુરુહરિ મહંતસ્વામી મહારાજે રાજ્યના વિકાસ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આશીર્વાદ આપ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2022 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK