સાહિત્ય સંસદમાં ગુરુવાર, ૧૦ એપ્રિલે સાંજે ૭ વાગ્યે પ્રેરણા લીમડી સ્વલિખિત વાર્તાઓનું પઠન કરશે.
પ્રેરણા લીમડી
સાહિત્ય સંસદમાં ગુરુવાર, ૧૦ એપ્રિલે સાંજે ૭ વાગ્યે પ્રેરણા લીમડી સ્વલિખિત વાર્તાઓનું પઠન કરશે. સૌ સાહિત્યપ્રેમીઓને સહભાગી થવા નિમંત્રણ છે. સ્થળ :કનુભાઈ સૂચકનું નિવાસસ્થળ, ફ્લૅટ નંબર-૨૨, ૮મો માળ, ‘એ’ બિલ્ડિંગ, શતદલ સોસાયટી, આઝાદ લેન, અંધેરી-વેસ્ટ.

