Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી બંધ દરવાજાવાળી લોકલ ટ્રેનનું પરીક્ષણ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યું છે

નવી બંધ દરવાજાવાળી લોકલ ટ્રેનનું પરીક્ષણ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યું છે

Published : 06 May, 2026 08:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવે આ નવી ટ્રેનો દ્વારા લોકલ ટ્રેનના કૉરિડોર પર થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માગે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં ટૂંક સમયમાં દોડનારી ઑટોમૅટિક ક્લોઝ્‍ડ ડોરની સુવિધા ધરાવતી નૉન-ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેન મુંબઈ પહોંચી ગઈ છે, પણ એની ટ્રાયલ-રન ઉત્તર પ્રદેશમાં થઈ રહી છે.
મુંબઈના રેલવે-ટ્રૅક ૨૪ કલાક વ્યસ્ત રહે છે. અહીં પરીક્ષણ કરવાથી ટ્રેન-વ્યવહાર ખોરવાઈ શકે એમ હોવાથી રેલવેના અધિકારીઓએ નવી લોકલ ટ્રેનની ટ્રાયલ-રન માટે ઉત્તર પ્રદેશના ખજૂરાહો-મહોબા રૂટની પસંદગી કરી છે. આ રૂટ પર ટ્રેનના ડેટા અને સુરક્ષાનાં પાસાંઓનું સચોટ વિશ્લેષણ કરી શકાશે.

રેલવે આ નવી ટ્રેનો દ્વારા લોકલ ટ્રેનના કૉરિડોર પર થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માગે છે. નૉન-AC ટ્રેનોમાં પ્રથમ વાર ઑટોમૅટિક દરવાજા હશે જેથી ચાલતી ટ્રેનમાં ચડવા કે ઊતરવાની દુર્ઘટનાઓને અટકાવી શકાશે જે મુખ્ય વિશેષતા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK