Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આસામમાં દિવ્યાંગને જીવતો સળગાવી દેવામાં આવ્યા બાદ વિરોધ-પ્રદર્શનો શરૂ

આસામમાં દિવ્યાંગને જીવતો સળગાવી દેવામાં આવ્યા બાદ વિરોધ-પ્રદર્શનો શરૂ

Published : 25 December, 2025 01:06 PM | IST | Assam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખેરોનીમાં આગ લગાડવામાં આવેલા ઘરમાંથી ૨૫ વર્ષના દિવ્યાંગ યુવાન સુરેશ ડેનો સળગેલો મૃતદેહ મળ્યા બાદ આ આંદોલન શરૂ થયું હતું.

આસામમાં વિરોધ-પ્રદર્શન પછી વેરવિખેર બસ્તી.

આસામમાં વિરોધ-પ્રદર્શન પછી વેરવિખેર બસ્તી.


આસામના વેસ્ટ કાર્બી ઑન્ગલૉન્ગ જિલ્લામાં હિંસા દરમિયાન શારીરિક રીતે અક્ષમ યુવાનની હત્યા બાદ ગઈ કાલે આસામમાં વિરોધ-પ્રદર્શનનો માહોલ ફાટી નીકળ્યો હતો. હિન્દીભાષી સભ્યો મોટી સંખ્યામાં બંગાળી સમુદાયના લોકો સાથે જોડાયા હતા, જેમણે રસ્તાઓ બ્લૉક કર્યા હતા અને ન્યાયની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેરોનીમાં આગ લગાડવામાં આવેલા ઘરમાંથી ૨૫ વર્ષના દિવ્યાંગ યુવાન સુરેશ ડેનો સળગેલો મૃતદેહ મળ્યા બાદ આ આંદોલન શરૂ થયું હતું.

સમગ્ર પ્રદેશમાં તનાવ હજી પણ છે, બંગાળી સમુદાયના સુરેશ ડેના ઘરને ટોળા દ્વારા આગ લગાવતાં પહેલાં તેમને તેમના જ ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2025 01:06 PM IST | Assam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK