શારદીય નવરાત્રીના પ્રથમ દિવસ નિમિત્તે દેશના વિવિધ ભાગોમાં ભક્તો ઉત્સાહ સાથે પ્રાર્થના કરે છે. હરિદ્વારતોના મનસા દેવી મંદિરમાં દેશભરમાંથી ભક્તો એકઠા થયા હતા અને તેમની મનોકામના પૂર્ણ કરી હતી. શારદીય નવરાત્રીના પ્રથમ દિવસ નિમિત્તે શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. આસામના ગુવાહાટીમાં આવેલા મા કામાખ્યા મંદિરમાં, મુંબઈના શ્રી મુમ્બા દેવી મંદિરમાં અને દિલ્હીના છતરપુરમાં શ્રી આધ્યા કાત્યાયની શક્તિપીઠ મંદિરમાં આમ વિવધ આધ્યાત્મિક સ્થાને માતાજીની આરતી કરવામાં આવી રહી છે.