Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાબા બર્ફાનીના દરબારમાં ૫૬ ભોગ લઈને ભક્તો પહોંચ્યા

બાબા બર્ફાનીના દરબારમાં ૫૬ ભોગ લઈને ભક્તો પહોંચ્યા

Published : 07 July, 2026 10:37 AM | IST | Amarnath
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુભમ ૬૧૬૧૬૧૬૧ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવેલા વિડિયોમાં એક ભક્ત મોટા થાળ જોવા મળે છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


અમરનાથ યાત્રા દરમ્યાન બાબા બર્ફાનીને ૫૬ ભોગનો પ્રસાદ અર્પિત થતો હોય એવો વિડિયો આજકાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આકરી પદયાત્રા કરીને બાબા બર્ફાનીનાં દર્શન કરવા આવતા એક શ્રદ્ધાળુના હાથમાં ૫૬ ભોગનો પ્રસાદ જોવા મળ્યો હતો. શુભમ ૬૧૬૧૬૧૬૧ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવેલા વિડિયોમાં એક ભક્ત મોટા થાળમાં ૫૬ પ્રકારનાં વ્યજનો સજાવેલો થાળ લઈને ભોલેનાથને અર્પણ કરવા જઈ રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2026 10:37 AM IST | Amarnath | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK