Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અનફિટ હસરંગા-પથિરાનાએ IPL ટીમોની ચિંતા વધારી

અનફિટ હસરંગા-પથિરાનાએ IPL ટીમોની ચિંતા વધારી

Published : 08 April, 2026 12:21 PM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિટનેસની સમસ્યાઓને કારણે તેઓ હજી સુધી ભારતમાં ટુર્નામેન્ટ રમવા આવી શક્યા નથી

વાનિન્દુ હસરંગા, મથીશા પથિરાના

વાનિન્દુ હસરંગા, મથીશા પથિરાના


શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગા અને પેસ બોલર મથીશા પથિરાનાએ હજી સુધી ક્રિકેટ બોર્ડની ફિટનેસ-ટેસ્ટ પાસ કરી નથી. IPLમાં રમવા માટે જરૂરી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ માટે તે બન્ને ખેલાડીઓએ ફિટનેસ-ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. ફિટનેસની સમસ્યાઓને કારણે તેઓ હજી સુધી ભારતમાં ટુર્નામેન્ટ રમવા આવી શક્યા નથી.

લખનઉ સુપર જાયન્ટ્સ બે કરોડ રૂપિયાના વાનિન્દુ હસરંગાના સ્થાને બીજા ખેલાડીઓના વિકલ્પો પર વિચાર કરે એવા સંકેત મળી રહ્યા છે, જ્યારે ૧૮ કરોડ રૂપિયાના પેસ બોલર મથીશા પથિરાનાની વાપસી માટે કોલકાતા નાઇટ રાઇડર્સ હજી પણ આશાસ્પદ છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 12:21 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK