Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર મહાકાલની શરણમાં પહોંચ્યો

બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર મહાકાલની શરણમાં પહોંચ્યો

Published : 22 April, 2026 04:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બન્ને હારને કારણે ટીમ જીતની હૅટ-ટ્રિક બે વખત ચૂકી ગઈ હતી. વર્તમાન સીઝનમાં તેણે ૨૧૨.૯૬ના સ્ટ્રાઇક-રેટથી ૬ મૅચમાં ૨૩૦ રન કર્યા છે.

બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર મહાકાલની શરણમાં પહોંચ્યો

બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર મહાકાલની શરણમાં પહોંચ્યો


રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટીમનો કૅપ્ટન રજત પાટીદાર હાલમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલની શરણમાં પહોંચ્યો હતો. તેણે મંદિરના પ્રાગણમાંથી એક ફોટો શૅર કર્યો હતો જેમાં પીઠની પાછળ તેની જર્સી પર મહાદેવનું શાનદાર ચિત્ર જોવા મળ્યું હતુ. રજત પાટીદારની આગેવાનીમાં બૅન્ગલોરની ટીમ ૬ મૅચમાંથી માત્ર બે જ મૅચ હારી છે. આ બન્ને હારને કારણે ટીમ જીતની હૅટ-ટ્રિક બે વખત ચૂકી ગઈ હતી. વર્તમાન સીઝનમાં તેણે ૨૧૨.૯૬ના સ્ટ્રાઇક-રેટથી ૬ મૅચમાં ૨૩૦ રન કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK