Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાજકોટમાં રણજી મૅચ રમવા ઊતરશે શુભમન અને જાડેજા

રાજકોટમાં રણજી મૅચ રમવા ઊતરશે શુભમન અને જાડેજા

Published : 20 January, 2026 02:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને પ્લેયર્સ ભારતની T20 સ્ક્વૉડનો ભાગ નથી એટલે ટેસ્ટ-ફૉર્મેટમાં પ્રદર્શન સુધારવાના ટાર્ગેટ સાથે રણજી મૅચ રમવા ઊતરશે. એલીટ ગ્રુપ Bમાં સૌરાષ્ટ્ર ૧૩ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે અને પંજાબ ૧૧ પૉઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.

શુભમન ગિલ અને રવીન્દ્ર જાડેજા

શુભમન ગિલ અને રવીન્દ્ર જાડેજા


૨૨ જાન્યુઆરીથી રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬નો અંતિમ તબક્કો શરૂ થઈ રહ્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર અને પંજાબની ટીમ ટકરાશે જેમાં ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ પંજાબ અને નંબર વન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સૌરાષ્ટ્ર માટે રમવા ઊતરશે. 
બન્ને પ્લેયર્સ ભારતની T20 સ્ક્વૉડનો ભાગ નથી એટલે ટેસ્ટ-ફૉર્મેટમાં પ્રદર્શન સુધારવાના ટાર્ગેટ સાથે રણજી મૅચ રમવા ઊતરશે. એલીટ ગ્રુપ Bમાં સૌરાષ્ટ્ર ૧૩ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે અને પંજાબ ૧૧ પૉઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. દરેક ટીમની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચ બાદ ૬ ફેબ્રુઆરીથી નૉકઆઉટ રાઉન્ડ શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2026 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK