Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શું ૧૮ મેએ ધોની કરશે IPLને અલવિદા?

શું ૧૮ મેએ ધોની કરશે IPLને અલવિદા?

Published : 07 May, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સીઝનની ઘરઆંગણે છેલ્લી લીગ મૅચમાં ચાહકોનું થઈ શકે છે હાર્ટ-બ્રેક

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની


મહેન્દ્ર સિંહ ધોનીની IPLની આ છેલ્લી સીઝન છે એવી ચર્ચાઓ છેલ્લાં બે વર્ષથી સાંભળવા મળતી રહી છે. જોકે આ સીઝનમાં તો ધોની હજુ સુધી એક પણ મૅચ રમવા મેદાનમાં નથી ઉતયોર઼્ અને તેની ઈજાઓ અંગેની અપડેટને લીધે હવે આ ખેલાડી તરીકે તેની આ છેલ્લી સીઝન છે એ ઑલમોસ્ટ પાકું લાગી રહ્યું છે અને કદાચ ટૂંક સમયમાં જ એની ઑફિશિયલ જાહેરાત પણ થઈ શકે છે. સોશ્યલ મીડિયામાં પણ ધોની ૧૮ મેએ IPLને અલવિદા કરશે એવી ચર્ચાઓ જોર પકડી રહી છે. આ ૧૮ મે એટલા માટે કે ધોનીએ થોડોક સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની છેલ્લી IPL મૅચ ચેન્નઈના જ મેદાનમાં હશે અને આ સીઝનની ચેન્નઈની છેલ્લી લીગ મૅચ ૧૮ મેએ ચેન્નઈમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK